જૂન 22, 2014

મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં..... રમેશ પારેખ, અનિલ જોશી




ગુજરાતી સાહિત્યના બે મોટા ગજાના કવિઓએ સાથે મળીને કવિતા લખી હોય એવું કદાચ એક જ વાર બન્યું છે. અને એવા સંજોગોમાં એક ઉત્કૃષ્ટ રચના સર્જાય એમાં આશ્ચર્ય શેનું?

આજ ગીત રવીન નાયકના સ્વરમાં નીચેની લીંક પર સાંભળો.

http://grooveshark.com/s/Deli+E+Thi+Pachha/58PUIH 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો