માનવ દિલમાં ઉઠતી પ્રેમની લાગણીઓ એક સહજ અને આહ્લાદક અનુભૂતિ છે. એનું વર્ણન કરવા શબ્દકોશના શબ્દો અને મહાગ્રંથો યે ઓછા પડે તો બીજી તરફ પ્રેમી દિલ થોડા સીધા સાદા શબ્દોમાં પણ ઘણું બધું સમજી જતાં હોય છે!
આવા જ થોડા સાદા શબ્દોને સથવારે જાવેદ અખ્તરે દિલના ઊંડાણ સુધી પહોંચે એવી વાત કહી છે અને એને જયારે જગજીતસિંહનો સ્વર મળે તો પછી સોને-પે-સોહાગા!!
http://www.youtube.com/watch?v=slZWv_EjuP8
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો