જુલાઈ 05, 2014

વરસોનાં વરસ લાગે.... મનોજ ખંડેરિયા



ઘણીવાર એવું બને છે કે કવિ કરતા કવિની રચના એવી સશક્ત પુરવાર થઇ જાય કે પછી કવિ એ રચનાથી જ ઓળખાતા થઇ જાય. સ્વ. કવિ શ્રી મનોજ ખંડેરિયાના કિસ્સામાં પણ એવું જ બન્યું. પ્રસ્તુત ગઝલ વર્ષો પહેલા મુશાયરાઓમાં ન વંચાઈ હોય તો મુશાયરો અધુરો લાગે....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો