ઑગસ્ટ 12, 2014

ભવની પિછાણ



લોક છો કહેતા ફરે, વિધિના વિધાન છે,
આ હસ્તરેખાઓને ક્યાં કશીયે જાણ છે,

તારી ને મારી વાતમાં પડનારને કહેજે,
આ આજકાલની નહીં, ભવની પિછાણ છે.

~દક્ષેશ કોન્ટ્રાક્ટર 'ચાતક'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો